
ગાંધીનગર લોકસભાના લોકલાડીલા સાંસદ અને માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબની ગરિમામયી ઉપસ્થિતિમાં ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારના નાગરિકો માટે 'લોક દરબાર' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક રહીશો સાથે સીધો સંવાદ કરી તેમની રજૂઆતો અને પ્રશ્નોને સાંભળ્યા.

જનતાની સુવિધાઓમાં વધારો કરી તેમના પ્રશ્નોનું ત્વરિત અને સુખદ નિરાકરણ લાવવું એ જ સરકારની પ્રાથમિકતા છે.
