
મચ્છરજન્ય રોગો સામે ગુજરાતની અસરકારક કામગીરી; મેલેરિયામાં 45% અને ડેન્ગ્યુમાં 39%નો ઘટાડો...
???? ગુજરાતનું ઘર-ઘર સર્વેલન્સ અભિયાન 6 કરોડ 51 લાખથી વધુ લોકો સુધી પહોંચ્યું
???? મચ્છરના અંદાજે 30 લાખ બ્રીડિંગ સ્થળોનો નાશ, 3 લાખ 21 હજાર ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું
???? 5,024 જળ ભરાવવાળા સ્થળોએ લાર્વા ખાનારી માછલીઓનો ઉપયોગ; વાહકજન્ય રોગોની સ્થિતિ પર દૈનિક, સાપ્તાહિક અને માસિક ધોરણે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે
???? વર્ષ 2025ના સપ્તાહ-33ની સરખામણીમાં આ વર્ષે ચિકનગુનિયાના કેસોમાં પણ 48.1%નો ઘટાડો
.jpeg)